મોરબીમાં ગોઝારી ઘટનાને પગલે પિડીત પરિવારોની મુલાકાતે કોંગ્રેસના અગ્રણી

  • 2 years ago
ગઈકાલે મોરબી શહેર ખાતે ઝૂલતો પુલ તુટતાં ગમખ્વાર અને દર્દનાક ઘટના બની હતી. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં કેટલાય પરિવારોએ પોતાના લાડકવાયા અને સ્વજનો ખોયા છે. આ ઘટનામાં શોકાતુર પરીવારજનોને સાંત્વના આપવા મોરબી સિવિલ ખાતે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા. મોઢવાડિયાએ દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવાર સાથે વાત કરી સાંત્વના પાઠવી હતી.

Recommended