અંધશ્રદ્ધા: લખપતી બનવાની લાલચમાં બે મહિલાઓની બલી, મૃતદેહ ઘરમાં દાટી દેવાયા

  • 2 years ago
કેરળના એર્નાકુલમ જિલ્લાની બે મહિલાઓને એક દંપતીએ લલચાવી, ‘મેલી વિદ્યા’ કરી શ્રીમંત બનવાની લાલચમાં હત્યા કરી હતી અને તેમના મૃતદેહોને ઘરમાં જ દફનાવી દીધા હતા. પોલીસે જણાવ્યું કે, લોટરી વેચતી આ બે મહિલાઓની હત્યા કર્યા બાદ મૃતદેહોને પથાનમથિટ્ટા જિલ્લાના એલાંથુર ગામમાં દફનાવવામાં આવી હતા. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

Category

🗞
News

Recommended