PM મોદી ગુજરાત આવશે । રાજ્યભરમાં ઠેર-ઠેર ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું

  • 2 years ago
29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અહીં તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. તો રાજ્યભરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઠેર-ઠેર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. તો જોઈએ સંદેશ સુપર ફાસ્ટ ન્યૂઝમાં વધુ સમાચારો...

Category

🗞
News

Recommended