PM મોદી ગુજરાત આવશે । રાજ્યભરમાં ઠેર-ઠેર ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું
29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અહીં તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. તો રાજ્યભરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઠેર-ઠેર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. તો જોઈએ સંદેશ સુપર ફાસ્ટ ન્યૂઝમાં વધુ સમાચારો...
Category
🗞
News