ચ-0 સર્કલ ખાતે ગીરના જંગલનો અહેસાસ કરાવતી પ્રતિકૃતિનું અનાવરણ

  • 2 years ago
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હવે એશિયાઈ સિંહો અને ગીરના જંગલની અનુભૂતિ કરાવે તેવા આકર્ષણના કેન્દ્રનો ઉમેરો થયો છે. ઈન્દ્રોડા સર્કલ (ચ-૦) ખાતે “ધ ગીરઃ પ્રાઈડ ઓફ ગુજરાત”નું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સાસણગીરમાં જોવા મળતા વિવિધ પ્રાણી અને પક્ષીઓની રેપ્લિકા મૂકવામાં આવી છે. ગાંધીનગરના પ્રવેશમાર્ગે જ આ નવું નજરાણું ઉભું કરવામાં આવ્યું છે.

Category

🗞
News

Recommended