વડોદરામાં ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે ઘર્ષણ

  • 2 years ago
વડોદરામાં સોમવારે રાત્રે ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ બોલાચાલી ઉગ્ર થતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. આ અથડામણ બાદ પોલીસે 13 લોકોની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

Recommended