ઇડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયુ, જુઓ વીડિયો

  • 2 years ago
સાબરકાંઠામાં સાબરમતી નદીમાથી પાણી છોડાયુ છે. જેમાં ઇડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. તથા મંદિરના ગર્ભગૃહમાં સાબરમતી નદીનું પાણી આવ્યું છે. કારણ કે ડેમના છ

દરવાજા ખોલાતા નદીમાં પાણીની આવક વધી છે. ડેમમાંથી 66 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.

Recommended