પવિત્ર તહેવારો પૂર્વે કેવી કરવી તૈયારીઓ જાણો

  • 2 years ago
તહેવારો જે ભારત દેશની સંસ્કૃતિ છે...કહેવાય છે કે તહેવારોમાં પરિવારજનો સાથે મળીને આનંદથી તેની ઉજવણી કરતા હોય છે અને આપણા તહેવારોમાં આનંદ અને ઉલ્લાસની સાથે શ્રદ્ધા , ભક્તિ અને પવિત્રતા પણ જોડાયેલી છે..જેથી અને માટે કેટલીક પૂર્વ તૈયારી કરવી પણ અતિ આવશ્યક છે ...તો ચાલો જાણીએ કે આ પવિત્ર તહેવારો પૂર્વે કેવી કરવી તૈયારીઓ અને જાણીશુ રક્ષાબંધનનાં શુભ મુહૂર્તો....શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રીજી મહારાજ..

Recommended