રાજકોટના લાઈટહાઉસનું PMએ ડ્રોનથી નિરિક્ષણ કર્યું

  • 2 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં બની રહેલા લાઈહાઉસનું ડ્રોનથી નિરિક્ષણ કર્યું હતું. દેશના છ શહેરમાં આ પ્રકારનો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છો. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણામાં 147 ખર્ચે તૈયાર થયેલું સરદાર પટેલ અંડરબ્રિજનું આજે લોકાર્પણ કર્યું હતું. તો જોઈએ મહાનગર ટોપ-20માં સમાચારોની રફ્તાર.....

Category

🗞
News

Recommended