સુરતના રાંદેરના વેપારીની સાથે મુંબઈના દંપતીએ 80 લાખની છેતરપીંડી કરી

  • 2 years ago
મુંબઇ-દાદર સ્થિત ટ્રેડ મની કંપનીના પ્રોપરાઇટર દંપતી અને સીઇઓએ શેરમાર્કેટમાં રોકાણની લોભામણી સ્કીમ આપી સુરત શહેરના રાંદેરના વેપારીના ૮૦.૩૫ લાખ ચાંઉ કરી લીધા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડનો આંકડો મોટો હોવાની શંકા વચ્ચે ઇકો સેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Category

🗞
News

Recommended