ભાવનગરની રથયાત્રામાં થયા અમીછાંટણા

  • 2 years ago
ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રા એટલે કે ભાવનગરની રથયાત્રામાં મેઘરાજા સ્વયં આવી પહોંચ્યા હોય એમ વરસાદ પડ્યો છે. 2 વર્ષ પછી આ વર્ષે ભક્તો સાથે ભગવાન જયારે નગરચર્યાએ નીકળ્યા તે માહોલ ભાવનગરમાં જોવા જેવો છે.

Category

🗞
News

Recommended