રાજકોટમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા
રાજકોટમાં મેઘરાજા રવિવારની રજા માણવા આવ્યા હોય તેમ મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદ સાથે સમસ્યાઓ પણ સામે આવવા લાગી છે. ધોધમાર વરસાદથી શહેરના પછાત જ નહી, પોશ વિસ્તારો પણ પાણી પાણી થઈ ગયા છે. આ સિવાય ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના પગલે આજી-2 ડેમના 3 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.
Category
🗞
News