પેટ્રોલપંપ સંચાલકો આજે ઇંધણની ખરીદી કરશે નહીં
ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકો પરચેઇઝ આંદોલન કરશે,દેશના 16 રાજ્યો સાથે ગુજરાતમાં નો પરચેઇઝ આંદોલન કરવામાં આવશે,પેટ્રોલપંપ સંચાલકો આજે ઇંધણની ખરીદી કરશે નહીં, સરકારે ડિલર્સ કમિશનમાં પાંચ વર્ષથી વધારો ન કરતા આંદોલન કરવામાં આવી રહ્યું છે,હાલ પંપો પર પૂરતું સ્ટોક છતા સમસ્યા સર્જાય તેવા સંકેત સામે આવી રહ્યા છે
Category
🗞
News