દમણગંગા-પાર-તાપી અને નર્મદા ઇન્ટરલિંક પ્રોજેક્ટ થયો રદ

  • 2 years ago
દમણગંગા-પાર-તાપી અને નર્મદા ઇન્ટરલિંક પ્રોજેક્ટ રદ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેકટ રદની કરી જાહેરાત. યોજના અંગે કેટલીક ગેરસમજ ફેલાવી અપ્રચાર કર્યોઃ CM. યોજના આદિવાસીઓના હિતમાં બનાવવામાં આવી હતી. યોજના જ રદ કરી દેવાઇ છે, શ્વેતપત્રની વાત અસ્થાને.

Category

🗞
News

Recommended