પંચમહાલ કાલોલમાં બે જૂથ વચ્ચે તકરારબાદ પથ્થરમારો

  • 2 years ago
ડી જે વગાડવા બાબતે પથ્થરમારો, મસ્જિદ પાસેથી પસાર થતાં સમયે થઈ બબાલ. ડી જે વગાડતાં બંન્ને જૂથના લોકો આવી ગયા સામસામે. પથ્થરમારાના બનાવમાં 4 લોકો ઈજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે

Category

🗞
News

Recommended