બસ-કન્ટેનર વચ્ચે એક્સિડન્ટથી 19 લોકોના ઘટના સ્થળે જ મોત
ગુરુવારે વહેલી સવારે એક બસ અને કન્ટેનરના એક્સિડન્ટમાં 19 લોકોના મોત થયા છે ઘટના કોઈમ્બતુરથી 40 કિમી દૂર તિરુપુરના અવિનાશ વિસ્તારમાં થઈ હતી બસમાં 48 યાત્રીઓ હતા 20 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે મોટા ભાગના લોકો કેરળના જ હતા ઘટના એટલી ભીષણ હતી કે બુસના ફૂરચા ઉડી ગયા છે અંદાજે 15 લોકો ઘાયલ થયા છે તેમને આસપાસના વિસ્તારોમાં દાખલ કરવામાં આવ્યા છે
Category
🥇
Sports