અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત હાંસિલ કરનારા અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે તેઓ બુધવારે સવારે જ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરવા માટે રાજભવન પહોંચ્યા છે ત્યારબાદ તેઓ ચૂંટણીમાં જીત હાંસિલ કરનારા પાર્ટી ધારાસભ્યો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરશે
Category
🥇
Sports