સુરતના પાંડસેરામાં ઘરમાં જ શાકભાજીના વેપારીની ગળું કાપી હત્યા

  • 5 years ago
સુરતઃ પાંડેસરામાં વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં શાકભાજીના વેપારીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે વારંવારના ઝઘડામાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ પોલીસ દ્વારા પત્નીની પૂછપરછ હાથ ધરાઈ છે

Recommended