2016ના રોજ થયેલી નોટબંધી પર આજે નિર્ણય

  • last year
8 નવેમ્બર, 2016ના રોજ થયેલી નોટબંધીને (Demonetisation) પડકારતી 58 અરજીઓ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ સોમવારે (2 જાન્યુઆરી) પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો.