આજે વડનગરમા યોજાશે સ્વ.હીરાબાની પ્રાર્થના સભા

Sandesh

by Sandesh

23 views
PM મોદીના માતા સ્વ. હીરાબાની પ્રાર્થના સભા આજે યોજાશે. હીરાબાના વતન મૂળ વતન વડનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય તેમની તમામ લૌકિક ક્રિયાઓ પણ વડનગર ખાતે જ રાખવામાં આવી છે. આજે સ્વ. હીરાબાની પ્રાર્થના સભામાં અનેક કેન્દ્રીય નેતાઓ પણ હાજરી આપશે.