હીરાબાને શ્રદ્ધાંજલિઃ વડનગરમાં સ્વયંભૂ બંધ

  • 2 years ago
આજે પીએમ મોદીના માતા હીરાબાનું અવસાન થયું છે. આ સમયે તેમનું મૂળ વતન વડનગર છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંની દુકાનોમાં સ્વયંભૂ બંધ રખાયો છે. આ સિવાય વડનગરની શાળામાં મૌન રાખીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઊંઝા એપીએમસી માર્કેટ પણ આજે હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ રખાયો હતો. આ સિવાય WHOએ કહ્યું કે ચીનની હેલ્થકેર સિસ્ટમને મદદ કરાશે અને લોકોને કોરોનાથી બચવા માટે મદદ કરવામાં આવશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended