સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર અકસ્માત

  • 2 years ago
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ઇનોવા કારના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડ ખાડામાં ખાબકી હતી. ઇનોવા કારમાં 7 લોકોમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે