રોહિત-રાહુલની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડમાં ઓપનિંગ માટે ચાર દાવેદાર

  • 2 years ago
ICC T20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ તેના નવા મિશન માટે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. સિનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને આ પ્રવાસમાં હાર્દિક પંડ્યા T20માં ટીમનું નેતૃત્વ કરશે. આ પ્રવાસમાં ટીમ પાસે કોઈ નિયમિત ઓપનર નથી, એવામાં ટીમ ઈન્ડિયા સામે સૌથી મોટો પડકાર ઓપનિંગ જોડી નક્કી કરવાનો રહેશે.

Recommended