મા સરસ્વતીની કરો આરતીવંદના

Sandesh

by Sandesh

1 view
માતા સરસ્વતીની કૃપાથી જ વ્યક્તિને વિદ્યા , બુદ્ધિ , વાણી અને જ્ઞાન મળે છે..જીવનમાં અભ્યાસ અને ભણતર એ બાળકોનાં ભવિષ્યનું ઘડતર કરે છે...તો આવો ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને વિદ્યા અને સંસ્કારોની પ્રાપ્ત માટે કરીએ મા સરસ્વતીની આરતીવંદના