મોરબીની મચ્છુ નદી પણ રડી પડી, મારો વાંક નથી કહીને

Sandesh

by Sandesh

2 views
મોરબીની મચ્છુ નદી પણ રડી પડી છે. જેમાં તે કહેતી હોય કે

મારો વાંક નથી. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામા 143 લોકોના મોત થયા છે. તેમાં અનેક લોકોના પરિવારના ઘણા

લોકોના મોત થયા છે. તેવામાં મોરબીના 100 ઓરડીમાં મીરા પરીવારમાં આભ ફાટ્યુ છે. જેમાં સગાઈનો ઉત્સવ માતમમાં ફેરવાયો છે.