ગીર સોમનાથમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા

  • 2 years ago
ગીર સોમનાથમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા જોવા મળી છે. જેમાં આઠમા નોરતે માનવ બલિ ચડાવાઈ હતા. તેમાં 14 વર્ષની બાળકીની બલિ ચડાવાઈ હતી. તલાળાના ધાવા ગામે ઘટના બની છે. તેમજ સગીરાને મંત્ર વિદ્યા દ્વારા જીવતી કરવાના પ્રયાસ કર્યા હતા. તથા બાળકી જીવતી ન થતાં મૃતદેહને સળગાવાયો હતો.