મહાદેવની કલ્યાણકારી આરતી ઉતારીએ

  • 2 years ago
આજે છે આસો વદ એકમ અને સોમવાર ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે ભજીશું ભોળાનાથને..ભસ્મ ભભુતને પણ અલંકાર સ્વરુપે ધારણ કરતા શંકર શશીધર સૌ દુઃખોને હરનારા છે ત્યારે આપના દુઃખોને હરનાર શિવજીની પાવન આરતી કરીએ. ભવ ભવના દુખો દુર કરનાર ભોળાનાથને જો કોઇ સાચા મનથી ભજે છે.. તો તેના પર મહાદેવની અપરંપાર કૃપા વરસે છે.. ત્યારે આવો આપણે પણ મહાદેવની કલ્યાણકારી આરતીનું શ્રવણ કરી કરીએ મહાદેવ કૃપાની પ્રાર્થના