59 વર્ષ પછી દુર્લભ સંયોગ, નવરાત્રિ પહેલા બુધ, સૂર્ય, શુક્રનો ત્રિયોગ

  • 2 years ago
નવરાત્રિમાં લગભગ દરેક શુભકાર્ય થઈ શકે જેવા કે ભૂમિપૂજન, મુંડન, ગૃહપૂજન, આ દરમિયાન વાહનોની ખરીદી પણ કરી શકાય. હિંદુ ધર્મમાં નવરાત્રિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ નવરાત્રી દરમિયાન લગ્ન ના થઈ શકે એ આપણને બધાને ખબર જ હશે કેમ એવું?