પ્રભુના નિરાકાર સ્વરુપ યંત્ર પૂજાનો શું છે મહિમા

Sandesh

by Sandesh

101 views
પ્રભુની પૂજા બે રીતે થાય છે કોઈ આકાર સ્વરુપે કરે છે પ્રભુની ઉપાસના તો કોઈ કરે છે નિરાકાર સ્વરુપે ...પ્રભુનું નિરાકાર સ્વરુપ એટલે તેનું યંત્ર....વિવિધ ઈશ્લરનાં સ્વરુપની ઉપાસના યંત્ર દ્વારા કરવામાં આવે છે....તો આવો આજની ખાસ વાતમાં આપણે જાણીએ યંત્ર પૂજાનો મહિમા....