ભાદરવા સુદ બારસને બુધવાર, વામન જયંતીએ જાણીલો તમારૂ રાશિફળ

  • 2 years ago
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
ભાદરવા સુદ બારસને બુધવાર, પરિવર્તિની એકાદશી-વૈષ્ણવ. વામન જયંતી.