અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયો વિસામો

Sandesh

by Sandesh

75 views
અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે તમામ સુવિધા સભર વિસામો શરૂ કરાયો છે. જેનો સાત જિલ્લાના પદયાત્રીઓ લાભ લઇ શકે છે. આ વિસમામાં બનાવેલ સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.