રાજકોટના માર્કેટયાર્ડમાં મગફળીની આવક| જામનગરમાં ગણેશઉત્સવની ધૂમ જામી

Sandesh

by Sandesh

19 views
રાજકોટના માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ ચુકી છે. નવી સિઝનની મગફળી પ્રથમ નોરતા બાદ આવશે. કપાસના ભાવ મણ દીઠ રૂ.2,551 બોલાયા છે. જામનગરમાં આ વર્ષે પણ ગણેશઉત્સવની ધૂમ જામી છે. શહેરમાં આ વર્ષે 300થી વધુ જાહેર સ્થળોએ ગણેશ સ્થાપના કરવામાં આવશે. જામનગરની બજારોમાં તહેવારને લઇ ભીડ જોવા મળી હતી.