હિંમતનગરમાં 25 ગાયો પાણીમા ફસાઈ ગઇ
હિંમતનગરમાં 25 ગાયો પાણીમા ફસાઈ ગઇ હતી. જેમાં ધોધમાર વરસાદને પગલે ગાયો ફસાઈ હતી. તેમાં ગાયોને મહામુશ્કેલીએ ઉગારી લેવાઈ હતી. તેમજ કુંપ, હમીરગઢ અને સુરપુર
ગામનો સંપર્ક તૂટ્યો છે. તથા ગ્રામ્ય વિસ્તાર ધોધમાર વરસાદથી પાણી પાણી થયો છે. તેમજ વરસાદને લઈને અનેક નદી નાળા છલકાયા છે.
ગામનો સંપર્ક તૂટ્યો છે. તથા ગ્રામ્ય વિસ્તાર ધોધમાર વરસાદથી પાણી પાણી થયો છે. તેમજ વરસાદને લઈને અનેક નદી નાળા છલકાયા છે.
Category
🗞
News