અષાઢ વદ ચોથને રવિવાર, ધન રાશિને થશે નાણાભીડ, જાણીલો રાશિફળ

Sandesh

by Sandesh

2 400 views
અષાઢ વદ ચોથ. રવિવાર, પંચક. કરિ દિવસ. સૂર્ય બુધની બહિર્યુતિ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.