જમિયતના મદની થયા ભાવુક

Sandesh

by Sandesh

129 views
ઉત્તર પ્રદેશના દેવબંધમાં આજે જમિયત ઉલેમા-એ-હિંદ એ બે દિવસના જલસાનું આયોજન કર્યું છે જેમાં સામેલ થવા માટે અલગ-અલગ સંગઠનોના પ્રતિનિધિ પહોંચી ચૂકયા છે. આ જલસાનાપહેલાં દિવસે ઇસ્લામફોબિયાની વિરૂદ્ધ એક થવા માટે સહમતિ બની ત્યાં મુસ્લિમ ધર્મગુરૂઓએ સરકારને પણ ઘેરી. જમિયત ઉલેમા-એ-હિંદ એ પોઝિટિવિ મેસેજ આપવા માટે ધર્મ સંસદના તર્જ પર 1000 જગ્યાએ સદ્ભાવના સંસદનું આયોજન કરવાની જાહેરાત કરાઇ.