યુદ્ધને પગલે કોમર્શિયલ ખાતરની તંગી સર્જાઈ

  • 2 years ago
યુદ્ધને પગલે કોમર્શિયલ ખાતરની તંગી સર્જાઈ છે. છાણીયા ખાતરની માગ વધી છે. એબ સેન્ડવિસ્ટ પાસે પણ જથ્થો ખૂટ્વા લાગ્યો. પહેલા છાણીયા ખાતરને વેચવા માર્કેટિંગની પદ્ધતિઓ અજમાવવી પડતી . હવે માગ વધતા છાણીયા ખાતરનો જથ્થો ખૂટી પડ્યો છે.