હિટવેવની વચ્ચે સુરેન્દ્રનગરમાં વાતાવરણનો પલટો

  • 2 years ago
હિટવેવ વચ્ચે સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ચોટીલામાં ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. તો ગાઢ ધુમ્મસના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. ચોટીલા ચામુંડા મંદીરે વાદળોના કારણે ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.