પાવાગઢ મંદિરના ટ્રસ્ટીને અંગત અદાવતમાં અજાણ્યા શખ્સે હુમલો કર્યો

DivyaBhaskar

by DivyaBhaskar

504 views
હાલોલઃ હાલોલના જાણીતા વકીલ અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પર પાવાગઢ પોલીસ મથકની બાજુ માં આવેલ હેરકટિંગની દુકાનમાં એક ઇસમે પાળિયાનો ઘા મારી જીવલેણ હુમલો કર્યો છે હાલ ઈજાગ્રસ્ત વકીલને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોટી સંખ્યામાં વકીલો દોડી આવ્યા હતા હાલ આરોપી ફરાર છે