ધારીના ખીચા ગામે વહેલી સવારે 4 સાવજ ઘૂસ્યા, 4 ગાયોનું મારણ કર્યું

  • 5 years ago
અમરેલી: અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક વધ્યો છે ત્યારે સિંહોની રંજાડ પણ વધી રહી છે ધારીના ખીચા ગામે આજે વહેલી સવારે 4 સિંહો ઘૂસી આવ્યા હતા અને રસ્તા પર રઝળતી 4 ગાયોનું મારણ કર્યું હતું સિંહોએ મીજબાની માણતા લોકોમાં ભય ફેલાયો છે વન વિભાગને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે