બિન સચિવાલયની પરીક્ષા મામલે SITની રચના, 10 દિવસમાં રિપોર્ટ સોંપાશે

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંબિન સચિવાલયની પરીક્ષા મામલે SITની રચના કરવામાં આવી છેચાર સભ્યોની આ ટીમના ચેરમેન સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ કમલ દયાની રહેશે અન્ય સભ્યમાં IPS મનોજ શશીધરન અને IPS મયંકસિંહ ચાવડાનો સમાવે શ થાય છે સભ્ય સચિવ તરીકે સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી રહેશે આ ટીમ 10 દિવસમાં સરકારને તપાસ રિપોર્ટ સોંપશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું