ગોતબાયા રાજપક્ષે કહ્યું- રણનીતિક રીતે મહત્વપૂર્ણ બંદરગ્રાહને કોઈને આપવું સ્વીકાર્ય નથી

  • 5 years ago
શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કહ્યું છે કે બમ્બનટોટા બંદરને 99 વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે (લીઝ) પર આપવું તે સરકારની ભૂલ હતી આ સમજૂતી પર ફરી વખત વાતચીત થઈ રહી છે રોકાણ માટે લોનનો નાનો હિસ્સો આપવો તે અલગ વાત છે, પરંતુ રણનીતિની દ્રષ્ટિએ તે એક આર્થિક બંદર છે, જે આ રીતે આપી દેવું બિલકુલ ખોટી વાત છે તેના પર અમારું નિયંત્રણ હોવું જોઈએ શ્રીલંકાને આપવામાં આવેલ લોનની ભરપાઈ નહીં કરી શકતાં વર્ષ 2017માં ચીને હમ્બનટોટા બંદરગાહને પોતાના અધિકાર હેઠળ લઈ લીધું હતું