શ્રાદ્ધ પક્ષ - જાણો કયુ શ્રાદ્ધ ક્યારે

  • 5 years ago
13 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યા છે. જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે એવુ કહેવાય છે કે 15 દિવસ આપણા પિતૃ પિતૃલોકમાંથી પૃથ્વી લોક પર આવે છે..
આ 15 દિવસ લોકો પોતાના પિતરોની તૃપ્તિ માટે સોળ દિવસ પિતરોની મૃત્યુતિથિ પ્રમાણે શ્રાદ્ધ કરશે #PitruPaksha2019 #shradh #HinduDharm.