ગુરૂવારે કરો આ ઉપાય પછી જુઓ ચમત્કાર

  • 5 years ago
ગુરૂવારનો દિવસ વાસ્તુ અને જ્યોતિષના સંદર્ભમાં ખૂબ શુભ ગણાય છે. બૃહસ્પતિવાર મૂલત: દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર ક્યાં પણ રોકાતી નથી. ગુરૂવારને બૃહસ્પતિ સાથે જોડી જોવામાં આવેતો બૃહસ્પતિના દેવને શિવ ભક્તના રૂપમાં પણ ગણાય છે. #Guruvar #VastuGujarati #Jyotish #GujaratiVideo