માતા-પિતાના ઝઘડાની બાળકો પર શું અસર થાય છે? જાણો શું કહે છે ડૉ. આશિષ ચોક્સી

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના ઝઘડાની બાળકો પર કેવી અને કયા પ્રકારની અસર થાય છે અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ? ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે

Recommended